08 October 2015

વિદ્યાસહાયક ભરતી અંગેની જાહેરાત (PRESS NOTE Cutting)


  • ભાલનળકાંઠા ગોપાલક છાત્રાલય, બાવળા,
    જી.અમદાવાદ, 

    સંચાલિત શ્રી એમ.એસ.એન.ગોપાલ વિદ્યાલય, ઉચ્ચ પ્રાથમિક 
    વિભાગ ગ્રાન્ટેડમાં ખાલી પડેલ જગ્યાઓ....

                                       
  • ગણિત-વિજ્ઞાન વિદ્યાસહાયક કુલ જગ્યા -૧,  બિન અનામત, TET-2 પાસ
  • ભાષાના વિદ્યાસહાયક કુલ જગ્યા -૧, OBC,  TET-2 પાસ
  • સામાજિકવિજ્ઞાનના વિદ્યાસહાયક કુલ જગ્યા -૧ ,બિન અનામત, TET-2 પાસ
અરજી મોકલવાનું સરનામું :પ્રમુખશ્રી, ભાલનળકાંઠા ગોપાલક છાત્રાલય, બાવળા,
                                         C/o,આચાર્યશ્રી, એમ.એસ.એન.ગોપાલ વિદ્યાલય,
                                         ઉચ્ચ પ્રાથમિક વિભાગ,
                                         મુ.પો.તા.બાવળા,જી.અમદાવાદ-૩૮૨૨૨૦.