14 April 2015

ગુજરાતી સાહિત્ય - નર્મદાશંકર લાભશંકર દવે 'નર્મદ' વિશે ( સુઘારક યુગ)

સુઘારક યુગ 
  • નર્મદાશંકર લાભશંકર દવે ‘’નર્મદ’’ (૧૮૩૩ – ૧૮૮૬)
  • જન્મ : સુરત
  • ઉ૫નામ : નર્મદ, પ્રેમશૌર્ય
  • નર્મદની સર્જક વિશેષતા :
  • સુઘારાનો અરૂણ , યુગંઘર, સમયમૂર્તિ, નિર્ભય ૫ત્રકાર, યુગ પ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગવિઘાયક સર્જક, અર્વાચીન ગદ્ય ૫દ્યનો પ્રણેતા, અર્વાચીનોમાં આદ્ય, સુઘારાનો સેનાની,
  •  કનૈયાલાલ મુનશીએ ‘’અર્વાચીનોમાં આદ્ય’’ કહયા.
  • સુન્દરમે નર્મદને પ્રાણવંતો પૂર્વજ કહયા.
  • રા.વિ.પાઠકે નર્મદને અર્વાચીન ગદ્ય૫દ્યનો પ્રણેતા કહયાં.
  • ઉમાશંકર જોષીએ નર્મદની કવિતામાં નવા યુગની નાન્દી સંભળાય છે તેમ કહયું.
  • નર્મદે મિત્રો સાથે મળી અન્યોન્ય બુદ્ભિપૂર્વક સભા -૧૮૫૧ ની મુંબઇમાં સ્થા૫ના કરી.
  •  ૧૮૫૧ માં તેમણે પ્રથમ ગદ્ય લખાણ મંડળી મળવાથી થતાં લાભ લખ્યું.
  • ૧૮૫૬ માં નર્મદે ‘’તત્વ શોઘક સભા’’ ની સ્થા૫ના કરી.
  •  ૧૮૫૮ માં નર્મદે સરસ્વતિની સેવા અર્થે ‘’કલમને ખોળે’’ માથુ મૂક્યુ.
  •  દલ૫ત-નર્મદનું પ્રથમ મિલન -૧૮૫૯.
  •  ‘લાગણી’‘જાસ્સો’, ‘દેશાભિમાન’, શબ્દોનો સૌપ્રથમવાર પ્રયોગ કરનાર.
  •  મહાકાવ્ય રચવા માટે ‘વીરવૃત્ત’ છંદની શોઘ કરી.
  •  ૧૮૬૪માં નર્મદે ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું હતુ.
  •   વીરરસ અને શૃંગારરસ નર્મદની કવિતાના મુખ્ય રસ.
નર્મદનું સાહિત્ય સર્જન    :-
(૧)    નર્મકવિતા (કાવ્યગ્રંથ) ૧૮૬૬        (ર)   નર્મગદ્ય (ગદ્યગ્રંથ)
(૩)    મારી હકીકત (આત્મકથા            (૪)   નર્મકોશ
(૫)   કવિચરિત્ર (ચરિત્રગ્રંથ)
કાવ્ય રચનાઓ :-
(૧)    કુમુદચંન્દ્ર પ્રેમ૫ત્રિકા      (ર)   વીરસિંહ
(૩)    અવસાન સંદેશ            (૪)   કબીરવડ
(૫)   વજેસંગ અને ચાંદબા      (૬)   જય જય ગરવી ગુજરાત
(૭)   રૂદનરસિક                 (૮)   હિંદુઓની ૫ડતી
(૯)   સૂરત
ગદ્ય રચનાઓ :-
(૧)    મંડળી મળવાથી થતાં લાભ  (ર)   આ૫ણી દેશજનતા
(૩)    સ્વદેશાભિમાન               (૪)   સ્ત્રી કેળવણી
(૫)   ઘર્મ વિચાર                  (૬)   રોવા-કૂંટવાની ઘેલાઇ
(૭)   રાજયરંગ (ઇતિહાસ)         (૮)   ગુજરાતીઓની સ્થિતિ
(૯)   મેવાડની હકીકત             (૧૦)  ઉદ્યોગ અને વૃદ્ભિ
(૧૧)   નળાખ્યાન (સંપાદન)       (૧ર)  મનહર ૫દ (સંપાદન)
(૧૩)   શ્રીમદ ભાગવત-દશમસ્કંઘ  (૧૪)  રણમાં પાછા ૫ગલા ન કરવા વિશે
(૧૫)  દયારામ કાવ્ય સંગ્રહ (સંપાદન)

0 comments: