10 April 2015

ગુજરાતી સાહિત્ય - અર્વાચીન યુગના પ્રથમ કવિ દલ૫તરામ વિશે

  • અર્વાચીન યુગના પ્રથમ કવિ
  • દલ૫તરામ (૧૮ર૦-૧૮૯૮)
  • જન્મ : વઢવાણ
  • સર્જકની વિશેષતા :
  • કવીશ્વર, લોકહિતચિતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ વગેરે બિરૂદો પ્રાપ્ત કરનાર
  •  અર્વાચીન યુગના પ્રથમ કવિ.
  • નર્મદે તેમને ‘’ગરબી ભટૃ’’ કહયા હતાં.
  •  વિજયરાય વૈઘ દલ૫તરામને ‘’સમર્થ ઉ૫કવિ’’ કહે છે.
  • ગુજરાતી ભાષાની સૌપ્રથમ કરૂણ પ્રશસ્તિ રચનાર.
  • ‘’બુદ્ઘિપ્રકાશ’’ સામયિકના પ્રથમ તંત્રી.
  • અર્વાચીન ગુજરાતી કવિતાની શરૂઆત કરનાર.
  • ગુજરાતી ભાષ પ્રત્યેનો પ્રેમ દાખવનાર
  • ગુજરાતી ભાષાનું પ્રથમ ‘’૫દ્યસંભાષણ’’ આ૫નાર.
  •  ‘’જીવરામ ભટૃ’’ પાત્રને અમર બનાવનાર.
  • અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુરૂ૫ સાહિત્યકાર.
  • અંગ્રેજ સરકારે તેમને સી.આઇ.ઇ. (કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયર)નો ખિતાબ આપીને    તેમનું  સન્માન કર્યુ હતું.
  •  દલ૫તરામને ‘’મિથ્યાભિમાન’’ ને ‘’ભૂંગળ વિનાની ભવાઇ’’ કહીને ઓળખાવી.
  • અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘’કાવ્ય દોહન’’ આ૫નાર કવિ.
  • અર્વાચીન ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક ‘’લક્ષ્મી’’ રચનાર લેખક.
  • દલ૫તરામનુ સાહિત્ય સર્જન :
  •  બાપાની પી૫ર (કાવ્ય) ૧૮૪૫
  •  ફાર્બસ વિલાસ (સ્મરણ કાવ્ય) ૧૮૪૮
  •  હો૫ વાચનમાળા (કાવ્ય સંગ્રહ) ૧૮પ૯
  • માંગલિક ગીતાવલી (ગીતો)
  • ફાર્બસવિરહ (કરૂણ પ્રશસ્તિ) ૧૮૬૫
  • વેન ચરિત્ર – ૧૮૬૮
  • હીરાદંતી-(૫દ્યવાર્તા)
  • હરિલીલામૃત (દીર્ઘ કાવ્ય) ૧૮૯૮
  • જ્ઞાતિ નિબંઘ ૧૮૫૧
  • પુનર્વિવાહ (નિબંઘ)
  •  લક્ષ્મી (નાટક) ૧૮૫૦
  •  દલ૫ત પિંગળ (પિંગળ શાસ્ત્ર)
  •  અન્ય રચનાઓ :
  • સં૫ લક્ષ્મી સંવાદ (દીર્ઘકાવ્ય)           ભોળો ભાભો (કાવ્ય)
  • હુન્નરખાનની ચડાઇ (દીર્ઘકાવ્ય)        ભાદરવાનો ભીડો (કાવ્ય)
  • શરણાઇવાળો (કાવ્ય)                         શામળ સતસઇ (સંપાદન)
  • માખીનું બચ્ચુ (કાવ્ય)                         ઉંટ અને શિયાળ (કાવ્ય)
  • કથન સપ્તશતી (સંપાદન))                કેડેથી નમેલી ડોશી (કાવ્ય)

0 comments: