11 July 2018

Current Affairs : Today's Questions

1. વિશ્વ જનસંખ્યા દિવસ કયારે ઉજવવામા આવે છે?

૧૦ જૂલાઇ
૧૧ જૂલાઇ✅
૧૭ જૂલાઇ
૨૧ જૂલાઇ

2. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કયા જીલ્લામાંથી ઓરી અછબડા નાબૂદી અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો?

નર્મદા
દાહોદ
ભરુચ✅
વલસાડ

3. સમગ્ર રાજયવ્યાપી ઓરી અછબડા રસીકરણ અભિયાન કયારથી શરૂ થશે?

૧૬ જૂલાઇ✅
૧૧ જૂલાઇ
૨૦ જૂલાઇ
૨૭ જૂલાઇ

3. તાજેતરમા નર્મદ સુવર્ણ ચંદ્રક કોને આપવામાં આવ્યો છે ?

રમેશ પારેખ
અશોક પટેલ✅
કુંદનિકા કાપડિયા
શાહબુદિન રાઠોડ

5. પ્લાસ્ટિક પોલિથીન પર પ્રતિબંધ મુકનાર દેશનું પ્રથમ રાજ્ય કયુ બન્યુ ?

આંધ્રપ્રદેશ
ઉતરપ્રદેશ
હિમાચલ પ્રદેશ✅
મહારાષ્ટ્ર

6. નિરાધાર વિધવા સહાય યોજના અંતર્ગત વાર્ષિક આવક (ગ્રામ્ય) ૪૭ હજાર થી વધારી ને કેટલી કરવામાં આવી?

૫૦ હજાર
૨૦ હજાર
૧ લાખ
૧ લાખ ૨૦ હજાર✅

7. ભારતમાલા પરિયોજના હેઠળ સમગ્ર ભારતમાં ગુજરાત ના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે?

અમદાવાદ
રાજકોટ
સુરત✅
વડોદરા

🔴મારુ અલગથી કરંટ અફેર્સ મેળવવા માટે👇

dbzala.blogspot.in

0 comments: